Site icon

Railway News : મુસાફરોને થશે અસુવિધા, આ તારીખે અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે; જાણો કારણ

Railway News : હિંમતનગર રેલ્વે સ્ટેશન પર હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે

Railway News Asarwa-Chittorgarh-Asarwa MEMU of 30 June 2025 cancelled

Railway News Asarwa-Chittorgarh-Asarwa MEMU of 30 June 2025 cancelled

News Continuous Bureau | Mumbai 

Railway News : અમદાવાદ ડિવિઝનના હિંમતનગર રેલ્વે સ્ટેશન પર હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે. જે નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

* 30 જૂન 2025ની ટ્રેન નંબર 69243/69244 અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Operation Sindoor :કચ્છમાં સરહદના સંત્રીઓના ખબરઅંતર પૂછીને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને માળખા સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version