Site icon

Railway News : મુસાફરોને થશે અસુવિધા, આ તારીખે અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે; જાણો કારણ

Railway News : હિંમતનગર રેલ્વે સ્ટેશન પર હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે

Railway News Asarwa-Chittorgarh-Asarwa MEMU of 30 June 2025 cancelled

Railway News Asarwa-Chittorgarh-Asarwa MEMU of 30 June 2025 cancelled

News Continuous Bureau | Mumbai 

Railway News : અમદાવાદ ડિવિઝનના હિંમતનગર રેલ્વે સ્ટેશન પર હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે. જે નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

* 30 જૂન 2025ની ટ્રેન નંબર 69243/69244 અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Operation Sindoor :કચ્છમાં સરહદના સંત્રીઓના ખબરઅંતર પૂછીને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને માળખા સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version