Site icon

Railway News : મુસાફરોને થશે હેરાનગતિ.. આવતીકાલે પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે; જાણો કારણ

Railway News : પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે

Railway News Porbandar-Muzaffarpur Express train will run on diverted route tomorrow

Railway News Porbandar-Muzaffarpur Express train will run on diverted route tomorrow

News Continuous Bureau | Mumbai

Railway News : ઉત્તર પૂર્વ રેલ્વેના કુસ્મી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 25 એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

25મી એપ્રિલ, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા લખનૌ-બારાબંકી-ગોંડા-ગોરખપુર-પાનીહાવા-નરકટિયાગંજ-મુઝફ્ફરપુર ને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી-ઓંડીહાર-છાપરા-મુઝફ્ફરપુર થઈને જશે.

રૂટ ફેરફારને કારણે આ ટ્રેન ગોંડા, ગોરખપુર, સિસ્વા બજાર, બગાહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મેહસી સ્ટેશનો પર નહીં જાય.

આ સમાચાર પણ વાંચો : Mumbai Water cut : મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો; આ વિસ્તારમાં 24 કલાક રહેશે પાણી કાપ.. જાણો કારણ

વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version