Site icon

રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ સ્થગિત, ટ્વીટ કરીને કહ્યું- હું આ તારીખના જણાવીશ કારણ.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની(raj Thackeray) અયોધ્યા મુલાકાત(Ayodhya Visit) હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

Join Our WhatsApp Community

રાજ ઠાકરેની મુલાકાત શા માટે મોકૂફ(Postponed) રાખવામાં આવી તે અંગે હાલ કોઈ માહિતી આપવામાં આવી નથી. 

જો કે, તેમણે કહ્યું કે તે આ વિશે 22 મેના રોજ પુણેમાં(Pune) યોજાનારી રેલીમાં(Rally) જણાવશે.

MNS પ્રમુખ રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા. MNS કાર્યકર્તાઓએ(MNS workers) પણ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 

બીજી તરફ ઉત્તર પ્રદેશના(Uttar pradesh) નેતાઓએ રાજની અયોધ્યા મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમ છતાં રાજ ઠાકરે તેમના અયોધ્યા પ્રવાસ પર અડગ હતા.

આ સમાચાર પણ વાંચો :  Alert! ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, આ રાજ્યમાં નોંધાયો સબ વેરિયન્ટનો પ્રથમ કેસ

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version