Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ સ્થગિત, ટ્વીટ કરીને કહ્યું- હું આ તારીખના જણાવીશ કારણ.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની(raj Thackeray) અયોધ્યા મુલાકાત(Ayodhya Visit) હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

Join Our WhatsApp Channel

રાજ ઠાકરેની મુલાકાત શા માટે મોકૂફ(Postponed) રાખવામાં આવી તે અંગે હાલ કોઈ માહિતી આપવામાં આવી નથી. 

જો કે, તેમણે કહ્યું કે તે આ વિશે 22 મેના રોજ પુણેમાં(Pune) યોજાનારી રેલીમાં(Rally) જણાવશે.

MNS પ્રમુખ રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા. MNS કાર્યકર્તાઓએ(MNS workers) પણ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 

બીજી તરફ ઉત્તર પ્રદેશના(Uttar pradesh) નેતાઓએ રાજની અયોધ્યા મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમ છતાં રાજ ઠાકરે તેમના અયોધ્યા પ્રવાસ પર અડગ હતા.

આ સમાચાર પણ વાંચો :  Alert! ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, આ રાજ્યમાં નોંધાયો સબ વેરિયન્ટનો પ્રથમ કેસ

Maharashtra Heatwave Alert। હવામાન વિભાગની ગંભીર ચેતવણી આગામી દિવસોમાં આકાશમાંથી વરસશે અગનગોળા, પ્રશાસને જાહેર કરી નવી ગાઇડલાઇન
Nagpur Burglary Case Solved 355 CCTV। નાગપુર પોલીસે ૩૫૫ સીસીટીવી કેમેરા ફંફોસીને ઘરફોડીનો ભેદ ઉકેલ્યો પુણેથી આરોપીઓ ઝડપાયા, ૬૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Missing Link Accident। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર કાળમુખો અકસ્માત; ૩ ના કમકમાટીભર્યા મોત, ૪ ગંભીર, હાઇવે પર લાગ્યો કિલોમીટરો લાંબો જામ
MSRTC Action। કલ્યાણની બસ વિશે પૂછતા જ મુસાફર યુવકને બેરહેમીથી ઝૂડનાર ST કર્મચારી આખરે સસ્પેન્ડ
Exit mobile version