Site icon

રાજ ઠાકરેએ એક દિવસ ઉદ્ધવ ઠાકરે નું સ્થાન લેશે. આ સાંસદ સભ્યએ આપ્યું નિવેદન.

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર વિરુદ્ધ મોરચો ખોલનાર અમરાવતીના સાંસદ નવનીત રાણાએ ફરી એકવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે.

Join Our WhatsApp Community

નવનીત રાણાએ કહ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન અન્ય કોઈ લઈ શકે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેનું સ્થાન રાજ ઠાકરે ચોક્કસ લેશે. 

તેમણે કહ્યું છે કે રાજ ઠાકરેમાં બાળાસાહેબ ઠાકરેની છબી અને આદર્શો જોવા મળે છે. તેઓ આજે પણ બાળાસાહેબની જેમ સંઘર્ષ કરી રહ્યા છે. 

ઉદ્ધવ ઠાકરે સત્તા ખાતર પિતાના સિદ્ધાંતોને છોડી દીધા છે. પરંતુ અમે હજુ પણ તેમની વિચારધારામાં વિશ્વાસ રાખીએ છીએ અને તેનું પાલન કરીએ છીએ

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને માતોશ્રી પર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પડકાર ફેંક્યા બાદ અમરાવતીમાં શિવસૈનિકો આક્રમક બન્યા હતા.  

‘ભૂલ ભુલૈયા 2’ માં અતરંગી અંદાઝ માં ભૂત ભગાડતો જોવા મળશે કાર્તિક આર્યન; જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ અને જુઓ તેનું ધમાકેદાર ટીઝર

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version