Site icon

રાજ ઠાકરેએ એક દિવસ ઉદ્ધવ ઠાકરે નું સ્થાન લેશે. આ સાંસદ સભ્યએ આપ્યું નિવેદન.

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર વિરુદ્ધ મોરચો ખોલનાર અમરાવતીના સાંસદ નવનીત રાણાએ ફરી એકવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે.

Join Our WhatsApp Community

નવનીત રાણાએ કહ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન અન્ય કોઈ લઈ શકે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેનું સ્થાન રાજ ઠાકરે ચોક્કસ લેશે. 

તેમણે કહ્યું છે કે રાજ ઠાકરેમાં બાળાસાહેબ ઠાકરેની છબી અને આદર્શો જોવા મળે છે. તેઓ આજે પણ બાળાસાહેબની જેમ સંઘર્ષ કરી રહ્યા છે. 

ઉદ્ધવ ઠાકરે સત્તા ખાતર પિતાના સિદ્ધાંતોને છોડી દીધા છે. પરંતુ અમે હજુ પણ તેમની વિચારધારામાં વિશ્વાસ રાખીએ છીએ અને તેનું પાલન કરીએ છીએ

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને માતોશ્રી પર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પડકાર ફેંક્યા બાદ અમરાવતીમાં શિવસૈનિકો આક્રમક બન્યા હતા.  

‘ભૂલ ભુલૈયા 2’ માં અતરંગી અંદાઝ માં ભૂત ભગાડતો જોવા મળશે કાર્તિક આર્યન; જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ અને જુઓ તેનું ધમાકેદાર ટીઝર

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version