Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરેએ એક દિવસ ઉદ્ધવ ઠાકરે નું સ્થાન લેશે. આ સાંસદ સભ્યએ આપ્યું નિવેદન.

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર વિરુદ્ધ મોરચો ખોલનાર અમરાવતીના સાંસદ નવનીત રાણાએ ફરી એકવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે.

Join Our WhatsApp Channel

નવનીત રાણાએ કહ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન અન્ય કોઈ લઈ શકે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેનું સ્થાન રાજ ઠાકરે ચોક્કસ લેશે. 

તેમણે કહ્યું છે કે રાજ ઠાકરેમાં બાળાસાહેબ ઠાકરેની છબી અને આદર્શો જોવા મળે છે. તેઓ આજે પણ બાળાસાહેબની જેમ સંઘર્ષ કરી રહ્યા છે. 

ઉદ્ધવ ઠાકરે સત્તા ખાતર પિતાના સિદ્ધાંતોને છોડી દીધા છે. પરંતુ અમે હજુ પણ તેમની વિચારધારામાં વિશ્વાસ રાખીએ છીએ અને તેનું પાલન કરીએ છીએ

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને માતોશ્રી પર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પડકાર ફેંક્યા બાદ અમરાવતીમાં શિવસૈનિકો આક્રમક બન્યા હતા.  

‘ભૂલ ભુલૈયા 2’ માં અતરંગી અંદાઝ માં ભૂત ભગાડતો જોવા મળશે કાર્તિક આર્યન; જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ અને જુઓ તેનું ધમાકેદાર ટીઝર

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version