Site icon

ઉદ્ધવ ઠાકરે પ્રકરણ પત્યા પછી રાજ ઠાકરે મેદાનમાં- એવો ટોણો માર્યો કે સાંભળીને ઉદ્ધવ ઠાકરે સળગી ઊઠશે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના સંસ્થાપક અને અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray) એ વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નું નામ લીધા વગર જોરદાર કટાક્ષ કર્યો છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના નસીબને પોતાની મહેનતનું ફળ સમજી બેસે છે ત્યારથી તેનું પતન શરૂ થાય છે.


આ ટ્વિટમાં રાજ ઠાકરે એ કોઈનું નામ લખ્યું નથી પરંતુ એ વાત સર્વ વિદિત છે કે ઉદ્ધવ ઠાકરે માટે જ આ લખ્યું છે.

Join Our WhatsApp Community
Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version