Site icon

ઉદ્ધવ ઠાકરે પ્રકરણ પત્યા પછી રાજ ઠાકરે મેદાનમાં- એવો ટોણો માર્યો કે સાંભળીને ઉદ્ધવ ઠાકરે સળગી ઊઠશે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના સંસ્થાપક અને અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray) એ વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નું નામ લીધા વગર જોરદાર કટાક્ષ કર્યો છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના નસીબને પોતાની મહેનતનું ફળ સમજી બેસે છે ત્યારથી તેનું પતન શરૂ થાય છે.


આ ટ્વિટમાં રાજ ઠાકરે એ કોઈનું નામ લખ્યું નથી પરંતુ એ વાત સર્વ વિદિત છે કે ઉદ્ધવ ઠાકરે માટે જ આ લખ્યું છે.

Join Our WhatsApp Community
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version