Site icon

કોંગ્રેસના એક નેતા નો બબાલ. વૃદ્ધોને કોરોના થી મરવા દો પણ બાળકોને બચાવો

રાજસ્થાનના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોના વેક્સિન મામલે એક વિવાદિત બયાન આપ્યું છે.

પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે વૃદ્ધો મરતા હોય તો તેમને મરવા દેવા જોઈએ પરંતુ બાળકોને વેક્સિન આપવી જોઈએ કારણ કે તેઓ આપણું ભવિષ્ય છે.

Join Our WhatsApp Community

જોકે કોંગ્રેસ પાર્ટીએ મંત્રી મહોદય ના આ નિવેદનથી પોતાની જાતને અલગ કરી નાખી છે.

પંજાબમાં ભાજપ એકલું પડી ગયું. અકાલી દળ અને બસપા સાથે આવી ગયા.
 

 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version