Site icon

રાજકોટવાસીઓ આનંદો: ભર શિયાળે વગર વરસાદે આજી ડેમનાં પાણીની સપાટી સાડા ત્રણ ફૂટ વધી.

રાજકોટવાસીઓ આનંદો: ભર શિયાળે વગર વરસાદે આજી ડેમનાં પાણીની સપાટી સાડા ત્રણ ફૂટ વધી

Rajkot Aji dam water level increased in winter season

રાજકોટવાસીઓ આનંદો: ભર શિયાળે વગર વરસાદે આજી ડેમનાં પાણીની સપાટી સાડા ત્રણ ફૂટ વધી.

News Continuous Bureau | Mumbai

રાજકોટવાસીઓ આનંદો: ભર શિયાળે વગર વરસાદે આજી ડેમનાં પાણીની સપાટી સાડા ત્રણ ફૂટ વધી ભર શિયાળે રાજકોટની જીવાદોરી સમાજ આજી ડેમની જળ સપાટીમાં સાડા ત્રણ ફૂટનો વધારો થયો છે. 29 ફુટે ઓવર ફ્લો થતા આજી ની સપાટી 22.77 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમાં હાલ 538.94 એમસીએફટી પાણી સંગ્રહીત છે. રાજકોટવાસીઓએ ચોમાસા સુધી પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે 1350 એમસીએફટી નર્મદાના નીર સૌની યોજના અંતર્ગત માંગવામાં આવ્યું હતું. ગત ર1મી જાન્યુઆરીથી આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરુ કરાયું હતું. ત્યારે ડેમની સપાટી 19.42 ફૂટ હતી અને ડેમમાં 382.61 એમસીએફટી પાણી સંગ્રહીત હતું. છેલ્લા 17 દિવસમાં આજી ડેમમાં 276.27 એમસીએફટી નર્મદાનું નીર ઠાલવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Stroke Symptoms: જો અચાનક વિચારવામાં કે બોલવામાં તકલીફ થાય તો સમજવું કે તમને સ્ટ્રોક આવવાનો છે! કેવી રીતે બચાવ કરવો તે જાણો

હજી 3રપ એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે ત્યારબાદ મે માસમાં વધુ 3પ0 એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે જયારે ન્યારી-1 ડેમ માં પણ 270 એમસીએફટી નર્મદાના નીર ઠાલવાશે વગર વરસાદે આજીની સપાટીમાં 3.50 ફૂટનો વધારો નોંધાયો છે. દૈનિક 20 થી રપ એમસીએફટી નર્મદાનું પાણી ઠલવાય રહ્યું છે.

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version