Site icon

અમદાવાદ બાદ હવે રાજકોટને મળશે વંદે ભારત ટ્રેન, સાંસદે કરી જાહેરાત, જાણો કયા મહિનાથી શરૂ થશે..

ગુજરાતના સૌરાષ્ટ્રમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને સારા સમાચાર આવ્યા છે.

Stone pelting on Vande Bharat train will be heavy will be jailed for 5 years Railways warned

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવો પડશે ભારે, થઈ શકે છે આટલા વર્ષની જેલ.. રેલવેએ આપી ચેતવણી

 News Continuous Bureau | Mumbai

ગુજરાતના સૌરાષ્ટ્રમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને સારા સમાચાર આવ્યા છે. આગામી જૂન મહિનાથી રાજકોટને ( Rajkot  ) વંદે ભારત ટ્રેનની સેવા ઉપલબ્ધ થશે. ડબલ ટ્રેક કામ અને ઇલેક્ટ્રિક લાઈન કામ પૂર્ણ થયા બાદ રાજકોટને વંદે ભારત ટ્રેનનો ( Vande Bharat train ) લાભ મળશે. મહત્વનું છે કે હાલ રેલવે દ્વારા યુદ્ધના ધોરણે સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક કામ ચાલી રહ્યુ છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુંબઈ સુધી વંદે ભારત ટ્રેન દોડે છે. પરંતુ વંદે ભારત ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને આપવાની માંગ સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વેષ્ણવને પત્ર પણ લખ્યો હતો. ત્યારે હવે જૂન મહિનાથી રાજકોટમાં વંદે ભારત ટ્રેન દોડશે તેવું સાંસદ મોહન કુંડારિયાએ નિવેદન આપ્યુ છે.

આ સમાચાર પણ વાંચો : નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ઝુંબેશે વેગ પકડ્યો .

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
IND vs SA: લખનૌમાં ધુમ્મસનું ગ્રહણ, ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ!
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
Exit mobile version