Site icon

અમદાવાદ બાદ હવે રાજકોટને મળશે વંદે ભારત ટ્રેન, સાંસદે કરી જાહેરાત, જાણો કયા મહિનાથી શરૂ થશે..

ગુજરાતના સૌરાષ્ટ્રમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને સારા સમાચાર આવ્યા છે.

Stone pelting on Vande Bharat train will be heavy will be jailed for 5 years Railways warned

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવો પડશે ભારે, થઈ શકે છે આટલા વર્ષની જેલ.. રેલવેએ આપી ચેતવણી

 News Continuous Bureau | Mumbai

ગુજરાતના સૌરાષ્ટ્રમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને સારા સમાચાર આવ્યા છે. આગામી જૂન મહિનાથી રાજકોટને ( Rajkot  ) વંદે ભારત ટ્રેનની સેવા ઉપલબ્ધ થશે. ડબલ ટ્રેક કામ અને ઇલેક્ટ્રિક લાઈન કામ પૂર્ણ થયા બાદ રાજકોટને વંદે ભારત ટ્રેનનો ( Vande Bharat train ) લાભ મળશે. મહત્વનું છે કે હાલ રેલવે દ્વારા યુદ્ધના ધોરણે સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક કામ ચાલી રહ્યુ છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુંબઈ સુધી વંદે ભારત ટ્રેન દોડે છે. પરંતુ વંદે ભારત ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને આપવાની માંગ સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વેષ્ણવને પત્ર પણ લખ્યો હતો. ત્યારે હવે જૂન મહિનાથી રાજકોટમાં વંદે ભારત ટ્રેન દોડશે તેવું સાંસદ મોહન કુંડારિયાએ નિવેદન આપ્યુ છે.

આ સમાચાર પણ વાંચો : નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ઝુંબેશે વેગ પકડ્યો .

Maharashtra Weather Update:મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર: ૧૨ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, જગતનો તાત પાયમાલ!
Iran Drone Attack: ગ્લોબલ ઓઈલ માર્કેટમાં ભૂકંપ: દુબઈ પોર્ટ પર ટેન્કર પર હુમલો થતા તેલના ભાવ વધવાની આશંકા, ઈરાન-કુવૈત વચ્ચે તણાવ આસમાને
US Iran Peace Talks: ટ્રમ્પનો ઈરાન અંગે મોટો ધડાકો: ‘નવા નેતાઓ સાથે વાતચીત ચાલુ, જલ્દી આવશે ગુડ ન્યૂઝ’
US Iran Conflict: ત્રીજા વિશ્વયુદ્ધની દસ્તક? ભારત આવતા વિમાન પર અમેરિકાનો હુમલો, ઈરાને આપી કડક ચેતવણી- “આ એક ‘વોર ક્રાઈમ’ છે!”
Exit mobile version