Site icon

મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Eletion)હવે પ્રતિષ્ઠાનો જંગ બની છે. અહીં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સામે કોંગ્રેસ(Congress), રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) અને શિવસેના(Shivsena)ના ઉમેદવાર મેદાને છે. બીજી તરફ અપક્ષોના ભાવ ગણા વધી ગયા છે. શિવસેના પાર્ટી દાવો કર્યો છે કે બાર અપક્ષો તેમને સપોર્ટ કરી રહ્યા છે અને શિવસેનાના ધારાસભ્યો(MLA)ની સાથે હોટલમાં રોકાયા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના નેતા અબુ આઝમી(Abu Azmi)એ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)અને ઉપમુખ્યમંત્રી અજિત પવાર(Deputy CM Ajit Pawar) સાથે મિટિંગ કરી છે. જોકે અત્યાર સુધી તેમણે સ્પષ્ટતા કરી નથી કે તેઓ કોને વોટ આપવા જઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :ઓ તારી- મુંબઈ શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો. લોકો પરેશાન – જાણો મુંબઈમાં કેટલા રખડતા શ્વાન છે

ઉલ્લેખનીય છે કે એમ આઈ એમ(MIM) ના નેતા સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી(BJP)ને મત નહીં આપે પરંતુ મહા વિકાસ આઘાડી(MVA Govt)ને મત આપવો કે નહીં તે સંદર્ભે તેમણે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી.

 ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ ધારાસભ્યો(MLA)ને મુંબઈની એક પાંચ સિતારા હોટલ(Five star hotel)માં રાખ્યા છે. મહારાષ્ટ્રના તમામ ધારાસભ્યો વોટિંગ કરશે પરંતુ નવાબ મલિક(Nawab Malik) અને અનિલ દેશમુખ (Anil Deshmukh)વોટિંગ કરશે કે નહીં તે સંદર્ભે સસ્પેન્સ બરકરાર છે. આવા સમયે રસાકસી વધી ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે કોના કપાય છે.

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version