Site icon News Continuous Bureau | Mumbai

સરકારની મુશ્કેલીઓ વધી : યુપી ચૂંટણી પહેલા રાકેશ ટિકૈતનું મોટું એલાન, કહ્યું- દિલ્હીની જેમ લખનઉમાં પણ કરીશું આ કામ

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લખનઉ પ્રેસ કોન્ફરન્સમાં સરકારને મોટો પડકાર ફેંક્યો છે.

રાકેશ ટિકેતે કહ્યું કે જ્યાં સુધી આ કાયદા પાછા ખેંચી નહીં લેવામાં આવે ત્યાં સુધી ખેડૂત આંદોલન પાછું નહીં ખેંચાય. લખનઉને પણ દિલ્હી બનાવી દઈશું.

Join Our WhatsApp Channel

લખનઉમાં ઘેરાવ કરવાને લઈને ટિકૈતે જણાવ્યું કે જ્યાં ચૂંટણી થવાની છે ત્યાં પણ અમારા ઘણા મુદ્દા છે. દેશમાં સૌથી વધારે વીજળી અહીં છે. શેરડીના નાણા ચૂકવાઈ રહ્યા નથી. પાકના ભાવ વધી રહ્યા નથી.

રાકેશ ટિકૈતે એમ પણ જણાવ્યું કે, અમે રાજ્યોની રાજધાનીને પણ દિલ્હી બનાવીશું. 

ટિકેતે સ્પષ્ટ કર્યું હતું કે અમારી લડાઈ ભાજપ સામે નહીં પરંતુ મોદી સરકાર સામે છે. 

જો કે લખનૌનો ઘેરો ક્યારે નાખવામાં આવશે અને કઈ તારીખે નંખાશે તેવી જાહેરાત તેમણે કરી ન હતી.

મેટ્રો-3ના કારશેડને મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને હાઈકોર્ટનું સૂચન; કહ્યું : પરસ્પર ચર્ચાથી લાવો ઉકેલ, જાણો વિગત

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version