Site icon

સમાજવાદી પાર્ટીમાં ઉભા ફાડિયા. એકે ડોનેશન પર આરોપ લગાવ્યા તો બીજાએ 11 લાખ આપ્યા. 

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર રામ મંદિર મામલે ડોનેશન લેવા પર આરોપ લગાવ્યો છે.

બીજી તરફ મુલાયમ સિંહ યાદવના પુત્રવધુ  અપર્ણા યાદવે અયોધ્યામાં બનનારા રામ મંદિર માટે 11 લાખ રુપિયાનુ દાન આપ્યુ છે.

Join Our WhatsApp Community

આમ સમાજવાદી પાર્ટીમાં બે ઉભા ફાડિયા પડી ગયા છે. એક વ્યક્તિ રામ મંદિર ના સમર્થનમાં તો એક વિરોધમાં છે

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version