Site icon

સમાજવાદી પાર્ટીમાં ઉભા ફાડિયા. એકે ડોનેશન પર આરોપ લગાવ્યા તો બીજાએ 11 લાખ આપ્યા. 

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર રામ મંદિર મામલે ડોનેશન લેવા પર આરોપ લગાવ્યો છે.

બીજી તરફ મુલાયમ સિંહ યાદવના પુત્રવધુ  અપર્ણા યાદવે અયોધ્યામાં બનનારા રામ મંદિર માટે 11 લાખ રુપિયાનુ દાન આપ્યુ છે.

Join Our WhatsApp Community

આમ સમાજવાદી પાર્ટીમાં બે ઉભા ફાડિયા પડી ગયા છે. એક વ્યક્તિ રામ મંદિર ના સમર્થનમાં તો એક વિરોધમાં છે

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version