Site icon

સરકારી તંત્ર આખરે નરમ પડ્યું, આ દુકાનો સવારે ૮થી રાત્રે ૮ સુધી ખુલ્લી રહી શકશે

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૦ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ, થાણા તેમજ નવી મુંબઈમાં રેશનિંગની દુકાનો 8:00 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. રાજ્ય સરકારે કોરોના ને કારણે દુકાનોને સવારે સાત વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપી હતી. પરંતુ આ સંદર્ભે મુંબઈ રાશન દુકાનદાર સંગઠને લડત ચલાવી હતી. તેમની માંગણી હતી કે રાશનની દુકાન માં આવનાર વ્યક્તિ આર્થિક રીતે નબળી હોય છે. તેમજ રાશનની દુકાન માંથી સરકારી યોજનાઓ પણ કાર્યાન્વિત થાય છે. આ પરિસ્થિતિમાં આ દુકાનો ચાલુ રહેવાની પરમિશન આપવી જોઈએ.

મુંબઈમાં ભારોભાર અસમાનતા : અમુક વોર્ડમાં એકથી વધુ વેક્સીનેશન સેન્ટર તો અમુક વોર્ડમાં એક પણ નહીં.

દુકાનદાર એસોસિયેશનનું એવું પણ કહેવું હતું કે તેમની દુકાનમાં નો સામાન ગોદામ માંથી દુકાન માં દિવસ દરમિયાન ડીલેવર થાય છે. આથી સરકારે છૂટ આપવી જોઈએ.

આખરે સરકારે આ માગણીને માન્ય કરી લીધી છે. આથી હવે રેશનિંગની દુકાનો આખા દિવસ દરમિયાન ચાલુ રહેશે.

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version