Site icon

સરકારી તંત્ર આખરે નરમ પડ્યું, આ દુકાનો સવારે ૮થી રાત્રે ૮ સુધી ખુલ્લી રહી શકશે

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૦ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ, થાણા તેમજ નવી મુંબઈમાં રેશનિંગની દુકાનો 8:00 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. રાજ્ય સરકારે કોરોના ને કારણે દુકાનોને સવારે સાત વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપી હતી. પરંતુ આ સંદર્ભે મુંબઈ રાશન દુકાનદાર સંગઠને લડત ચલાવી હતી. તેમની માંગણી હતી કે રાશનની દુકાન માં આવનાર વ્યક્તિ આર્થિક રીતે નબળી હોય છે. તેમજ રાશનની દુકાન માંથી સરકારી યોજનાઓ પણ કાર્યાન્વિત થાય છે. આ પરિસ્થિતિમાં આ દુકાનો ચાલુ રહેવાની પરમિશન આપવી જોઈએ.

મુંબઈમાં ભારોભાર અસમાનતા : અમુક વોર્ડમાં એકથી વધુ વેક્સીનેશન સેન્ટર તો અમુક વોર્ડમાં એક પણ નહીં.

દુકાનદાર એસોસિયેશનનું એવું પણ કહેવું હતું કે તેમની દુકાનમાં નો સામાન ગોદામ માંથી દુકાન માં દિવસ દરમિયાન ડીલેવર થાય છે. આથી સરકારે છૂટ આપવી જોઈએ.

આખરે સરકારે આ માગણીને માન્ય કરી લીધી છે. આથી હવે રેશનિંગની દુકાનો આખા દિવસ દરમિયાન ચાલુ રહેશે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version