Site icon

ઔરંગાબાદ હવે આ જિલ્લાનું નામ બદલવાની ઉઠી માંગ ભાજપ ધારાસભ્યએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી કરી વિનંતી- જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

ઔરંગાબાદના(Aurangabad) નામ બદલવાના વિવાદ બાદ હવે અહેમદનગર(Ahmednagar) નામ બદલવાની માંગ સામે આવી છે. 

Join Our WhatsApp Community

ભાજપના ધારાસભ્ય(BJP MLA) ગોપીચંદ પાડલકરે(Gopichand Padalkar) અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર(Ahilyanagar) કરવાની માંગ કરી છે. 

તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને(Chief Minister Uddhav Thackeray) પત્ર લખીને અહમદનગરનું નામ બદલવાની વિનંતી કરી છે. 

આ માટે તેમણે અહિલ્યા દેવી હોલકરના જન્મદિવસ(Birthday) નિમિત્તે ચૌંડી ખાતે આયોજિત કાર્યક્રમ અને તેમને ચૌંડી જવાથી રોકવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

ઉલેખનીય છે કે અહેમદનગરનું નામ બદલવાની જૂની માંગ છે. અગાઉ હિન્દુત્વવાદી(Hindutva) સંગઠનોએ અંબિકાનગર(Ambikanagar) નામ સૂચવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  સીએમ યોગી આદિત્યનાથનો મોટો નિર્ણય -રામ અને કૃષ્ણના ધામમાં હવે આ વસ્તુનું વેચાણ નહીં થાય- જાણો વિગતે  

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version