182
Join Our WhatsApp Community
કોરોના મહામારી ની બીજી લહેર વચ્ચે રાજધાની દિલ્હીમાં શરૂ કરાયેલું પ્રથમ ડ્રાઇવ થ્રુ રસીકરણ કેન્દ્ર બંધ થઈ ગયું છે.
રસીકરણ બંધ કરવાનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલો માટે રસી દરો મર્યાદિત કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
ડ્રાઇવ થ્રુ રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 10 હજાર લોકોને રસી આપવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આયોજીત દિલ્હીના પ્રથમ ડ્રાઇવ થ્રુ રસીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા 26 મેના રોજ દ્વારકાના વેગાસ મોલમાં કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના આ મોટા નેતા નું બયાન. ભાજપ અને શિવસેના સાથે આવી શકે છે.
You Might Be Interested In