Site icon

સૌથી મોટા સમાચાર : નાગપુરમાં કોરોના ની ત્રીજી લહેર શરૂ? દુકાનો અને રેસ્ટોરન્ટ પર અંકુશ. લગાવવામાં આવ્યા આ કડક પ્રતિબંધ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 6  સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

નાગપુરના પાલક મંત્રી તેમજ મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નિતિન રાઉત એ આજે મોટી જાહેરાત કરી. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે નાગપુરમાં કોરોના ની ત્રીજી લહેર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આથી આગામી બે કે ત્રણ દિવસમાં નાગપુરમાં કડક પ્રતિબંધ લગાડવામાં આવશે. આ પ્રતિબંધો નીચે મુજબ છે.

૧. હોટલો રાત્રે ૧૦ વાગ્યાની જગ્યાએ આઠ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.

૨. દુકાનો 10:00 ના સ્થાને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે.

૩. શનિવાર અને રવિવારના દિવસે સંપૂર્ણ લોક ડાઉન રહેશે

૪. આ ઉપરાંત બીજા અનેક પ્રતિબંધો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version