Site icon

સાવધાન- હવે રાત્રે અમદાવાદ રિવરફ્રન્ટ વોક વેમાં જતા નહીં- નહીં તો પડી જશો મોટી મુસીબતમાં

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં(Gujarat) વરસાદ મનમૂકીને વરસતા અમદાવાદમાં(Ahmedabad) સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવકમાં(water revenue) વધારો થયો છે. 

Join Our WhatsApp Community

શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને AMCએ રાત્રે 9 વાગ્યાથી રિવરફ્રન્ટ વૉક વે(Riverfront Walkway) બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

નદીનું જળસ્તર(River water level) ઉતરે નહી ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે. 

પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે. 

જોકે મુસાફરો ઉપરના વોક વેની મુલાકાત લઇ શકશે.

દેશમાં કોરોના મહામારીએ માથું ઉચક્યું- દિલ્હી પંજાબ બાદ અહીં ફરી લાગુ થયા કોરોનાના નિયમો- માસ્ક ફરજીયાત

Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’
Sunetra Pawar: સુનેત્રા પવારના ડેપ્યુટી CM પદ પર ઉદ્ધવ જૂથનો પલટવાર, ભાજપના ‘પ્લાન’નો પર્દાફાશ
Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Exit mobile version