Site icon

સાવધાન- હવે રાત્રે અમદાવાદ રિવરફ્રન્ટ વોક વેમાં જતા નહીં- નહીં તો પડી જશો મોટી મુસીબતમાં

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં(Gujarat) વરસાદ મનમૂકીને વરસતા અમદાવાદમાં(Ahmedabad) સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવકમાં(water revenue) વધારો થયો છે. 

Join Our WhatsApp Community

શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને AMCએ રાત્રે 9 વાગ્યાથી રિવરફ્રન્ટ વૉક વે(Riverfront Walkway) બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

નદીનું જળસ્તર(River water level) ઉતરે નહી ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે. 

પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે. 

જોકે મુસાફરો ઉપરના વોક વેની મુલાકાત લઇ શકશે.

દેશમાં કોરોના મહામારીએ માથું ઉચક્યું- દિલ્હી પંજાબ બાદ અહીં ફરી લાગુ થયા કોરોનાના નિયમો- માસ્ક ફરજીયાત

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version