ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ ચારા ગોટાળામાં ડોરંડા કેસમાં દોષિત સાબિત થયા છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદને CBI કોર્ટે સજા સંભળાવી છે.
ચારા કૌભાંડના સૌથી મોટા ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં કોર્ટે લાલુ પ્રસાદને દોષિત ઠેરવ્યા છે.
જોકે હાલમાં સજાની જાહેરાત બાકી છે.
કહેવામાં આવી રહ્યું છે કે જો ત્રણ વર્ષથી ઓછી સજા થાય છે તો અહીંથી તેમને જામીન મળી જશે.
