Site icon

ભ્રષ્ટચારી આવશે જેલની બહાર, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને મળ્યા જામીન 

ઝારખંડ હાઈકોર્ટે ચારા કૌભાંડ કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ  યાદવને શરતો સાથે જામીન આપી દીધા છે.

બિહારના પૂર્વ મુખ્ય પ્રધાનને એવી શરતો પર જામીન આપવામાં આવ્યા છે કે તેઓ પરવાનગી વગર દેશ છોડશે નહીં, જામીન અવધિ દરમિયાન તેમનું સરનામું અને મોબાઈલ નંબર બદલશે નહીં.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે લાલુ હાલમાં અસ્વસ્થ છે અને દિલ્હીના એઈમ્સમાં સારવાર લઈ રહ્યા છે. 

કુંભ મેળો સમાપ્ત કરો… હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા… જાણો તેમણે શું કર્યું??

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version