Site icon News Continuous Bureau | Mumbai

ભ્રષ્ટચારી આવશે જેલની બહાર, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને મળ્યા જામીન 

ઝારખંડ હાઈકોર્ટે ચારા કૌભાંડ કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ  યાદવને શરતો સાથે જામીન આપી દીધા છે.

બિહારના પૂર્વ મુખ્ય પ્રધાનને એવી શરતો પર જામીન આપવામાં આવ્યા છે કે તેઓ પરવાનગી વગર દેશ છોડશે નહીં, જામીન અવધિ દરમિયાન તેમનું સરનામું અને મોબાઈલ નંબર બદલશે નહીં.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે લાલુ હાલમાં અસ્વસ્થ છે અને દિલ્હીના એઈમ્સમાં સારવાર લઈ રહ્યા છે. 

કુંભ મેળો સમાપ્ત કરો… હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા… જાણો તેમણે શું કર્યું??

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version