Site icon

ઝારખંડમાં- રાંચી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકી-આટલા મુસાફરોના થયા મોત

News Continuous Bureau | Mumbai

ઝારખંડના(Jharkhand) હઝારીબાગમાં (Hazaribagh) ભીષણ રોડ અકસ્માત (Road accident) થયો છે. 

Join Our WhatsApp Community

આ દુર્ઘટના ટાટીઝરિયાના(Tatisaria) સિવાને પુલ નજીક બની છે. જેમાં 6 લોકોના મોત થયા છે. 

સાથે જ આ બસ દુર્ઘટનામાં(bus accident) 40 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. 

પ્રાથમિક વિગતો મુજબ બસમાં સવાર મુસાફરો ગુરુદ્વારામાં(Gurdwara) યોજાનાર અરદાસ કીર્તનમાં(Ardas Kirtan) ભાગ લેવા જઈ રહ્યા હતા.

આ બસ ગિરિડીહથી(Giridih) રાંચિ(Ranchi) જઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો :  હદ થઈ ગઈ-એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું અનાવરણ કર્યું અને NCPએ પુતળાનું કર્યું શુદ્ધિકરણ

Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.
Maharashtra Heatwave Alert:સાવધાન! મહારાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર જવાની શક્યતા, હીટસ્ટ્રોકથી બચવા એડવાઈઝરી જાહેર.
Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Exit mobile version