Site icon News Continuous Bureau | Mumbai

ઝારખંડમાં- રાંચી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકી-આટલા મુસાફરોના થયા મોત

News Continuous Bureau | Mumbai

ઝારખંડના(Jharkhand) હઝારીબાગમાં (Hazaribagh) ભીષણ રોડ અકસ્માત (Road accident) થયો છે. 

Join Our WhatsApp Channel

આ દુર્ઘટના ટાટીઝરિયાના(Tatisaria) સિવાને પુલ નજીક બની છે. જેમાં 6 લોકોના મોત થયા છે. 

સાથે જ આ બસ દુર્ઘટનામાં(bus accident) 40 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. 

પ્રાથમિક વિગતો મુજબ બસમાં સવાર મુસાફરો ગુરુદ્વારામાં(Gurdwara) યોજાનાર અરદાસ કીર્તનમાં(Ardas Kirtan) ભાગ લેવા જઈ રહ્યા હતા.

આ બસ ગિરિડીહથી(Giridih) રાંચિ(Ranchi) જઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો :  હદ થઈ ગઈ-એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું અનાવરણ કર્યું અને NCPએ પુતળાનું કર્યું શુદ્ધિકરણ

Nagpur Burglary Case Solved 355 CCTV। નાગપુર પોલીસે ૩૫૫ સીસીટીવી કેમેરા ફંફોસીને ઘરફોડીનો ભેદ ઉકેલ્યો પુણેથી આરોપીઓ ઝડપાયા, ૬૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Missing Link Accident। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર કાળમુખો અકસ્માત; ૩ ના કમકમાટીભર્યા મોત, ૪ ગંભીર, હાઇવે પર લાગ્યો કિલોમીટરો લાંબો જામ
MSRTC Action। કલ્યાણની બસ વિશે પૂછતા જ મુસાફર યુવકને બેરહેમીથી ઝૂડનાર ST કર્મચારી આખરે સસ્પેન્ડ
Pune Crime News। પુણેમાં ACBની મોટી કાર્યવાહી બાવધન પોલીસ સ્ટેશનની મહિલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ કેસમાં ઝડપાયા
Exit mobile version