Site icon News Continuous Bureau | Mumbai

ઝારખંડમાં- રાંચી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકી-આટલા મુસાફરોના થયા મોત

News Continuous Bureau | Mumbai

ઝારખંડના(Jharkhand) હઝારીબાગમાં (Hazaribagh) ભીષણ રોડ અકસ્માત (Road accident) થયો છે. 

Join Our WhatsApp Channel

આ દુર્ઘટના ટાટીઝરિયાના(Tatisaria) સિવાને પુલ નજીક બની છે. જેમાં 6 લોકોના મોત થયા છે. 

સાથે જ આ બસ દુર્ઘટનામાં(bus accident) 40 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. 

પ્રાથમિક વિગતો મુજબ બસમાં સવાર મુસાફરો ગુરુદ્વારામાં(Gurdwara) યોજાનાર અરદાસ કીર્તનમાં(Ardas Kirtan) ભાગ લેવા જઈ રહ્યા હતા.

આ બસ ગિરિડીહથી(Giridih) રાંચિ(Ranchi) જઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો :  હદ થઈ ગઈ-એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું અનાવરણ કર્યું અને NCPએ પુતળાનું કર્યું શુદ્ધિકરણ

Thane Ghodbunder Road Accident ઠાણા માં ભયાનક અકસ્માત ઘોડબંદર રોડ પર રિક્ષા પર ગેસ ટેન્કર પલટી ગયું, બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Exit mobile version