Site icon

અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું હવે આ નામ રાખવામાં આવશે, ડેપ્યુટી સીએમએ આપી જાણકારી  

ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો 

23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનાં નિધન બાદ આજે તેમના અંતિમ સંસ્કાર અતરૌલીમાં કરવામાં આવશે. તેમના નિધન પર ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. 

આ સાથે જ અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું નામ કલ્યાણ સિંહ માર્ગ રાખવામાં આવશે. 

અયોધ્યાની સાથે સાથે લખનઉ, પ્રયાગરાજ, બુલંદશહેર અને અલીગઢમાં 1-1 રોડ પણ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનાં નામે હશે.

આ માહિતી ઉત્તર પ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આપી છે.

મુંબઈકરો માટે રાહતના સમાચાર, શહેરમાં કોરોનાનું જોખમ ઘટ્યું ; છેલ્લા 24 કલાકમાં માત્ર આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version