Site icon

હવે કોરોના ટેસ્ટ રિપોર્ટ ની વેલીડીટી આટલા દિવસ ની રહેશે. સરકારે કરી મોટી જાહેરાત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર

મહારાષ્ટ્ર સરકારે કોરોના ટેસ્ટ રિપોર્ટ એટલે કે RT PCR ટેસ્ટની કાયદેસરની માન્યતા પર નવો નિયમ બનાવ્યો છે.

Join Our WhatsApp Community


અત્યાર સુધી કોરોના માટે રેપિડ ટેસ્ટ તેમજ કોરોના ટેસ્ટ કરવામાં આવતો હતો. આ બે માંથી સૌથી મહત્વપૂર્ણ અને સૌથી જરૂરી એવો ટેસ્ટ છે RT pcr test. જોકે આ ટેસ્ટની કાયદેસરની માન્યતા કેટલી રહેશે તે સંદર્ભે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નિયમ છે. હવે મહારાષ્ટ્ર સરકારે આ સંદર્ભે સ્પષ્ટતા કરી છે. સરકારી નિયમ મુજબ હવે ટેસ્ટ કરાવ્યા ના 15 દિવસ સુધી આ ટેસ્ટ રિપોર્ટ માન્ય રહેશે. ત્યારબાદ આ ટેસ્ટ રિપોર્ટ વધુ એક વખત કઢાવવા પડશે. આ ઉપરાંત રેપીડ એન્ટીજન ટેસ્ટની હવે કોઈ વધારે પડતી કાયદેસરની માન્યતા રહી નથી. આમ હવે જે કોઇ વ્યક્તિને બહારગામ જવું હશે અથવા કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હશે તો તેણે આ પ્રમાણે પોતાના ટેસ્ટ કરાવવા પડશે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version