Site icon News Continuous Bureau | Mumbai

હવે કોરોના ટેસ્ટ રિપોર્ટ ની વેલીડીટી આટલા દિવસ ની રહેશે. સરકારે કરી મોટી જાહેરાત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર

મહારાષ્ટ્ર સરકારે કોરોના ટેસ્ટ રિપોર્ટ એટલે કે RT PCR ટેસ્ટની કાયદેસરની માન્યતા પર નવો નિયમ બનાવ્યો છે.

Join Our WhatsApp Channel


અત્યાર સુધી કોરોના માટે રેપિડ ટેસ્ટ તેમજ કોરોના ટેસ્ટ કરવામાં આવતો હતો. આ બે માંથી સૌથી મહત્વપૂર્ણ અને સૌથી જરૂરી એવો ટેસ્ટ છે RT pcr test. જોકે આ ટેસ્ટની કાયદેસરની માન્યતા કેટલી રહેશે તે સંદર્ભે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નિયમ છે. હવે મહારાષ્ટ્ર સરકારે આ સંદર્ભે સ્પષ્ટતા કરી છે. સરકારી નિયમ મુજબ હવે ટેસ્ટ કરાવ્યા ના 15 દિવસ સુધી આ ટેસ્ટ રિપોર્ટ માન્ય રહેશે. ત્યારબાદ આ ટેસ્ટ રિપોર્ટ વધુ એક વખત કઢાવવા પડશે. આ ઉપરાંત રેપીડ એન્ટીજન ટેસ્ટની હવે કોઈ વધારે પડતી કાયદેસરની માન્યતા રહી નથી. આમ હવે જે કોઇ વ્યક્તિને બહારગામ જવું હશે અથવા કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હશે તો તેણે આ પ્રમાણે પોતાના ટેસ્ટ કરાવવા પડશે.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version