Site icon

Express Train: અજમેર ડિવિઝન પર બ્લોકને કારણે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે.

Express Train: ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન પર મદાર-પાલનપુર સેક્શનના પિંડવારા-બનાસ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 747 કિમી 562 અપ લાઇન પર આરસીસી બ્લૉક લોન્ચિંગ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

Sabarmati-Jodhpur Express will remain canceled due to block on Ajmer Division.

Sabarmati-Jodhpur Express will remain canceled due to block on Ajmer Division.

News Continuous Bureau | Mumbai

Express Train: ઉત્તર પશ્ચિમ રેલવેના ( Western Railway ) અજમેર ડિવિઝન ( Ajmer Division ) પર મદાર-પાલનપુર સેક્શનના ( Madar-Palanpur Section )  પિંડવારા-બનાસ સ્ટેશનો ( Pindwara-Banas stations ) વચ્ચે બ્રિજ નંબર 747 કિમી 562 અપ લાઇન પર આરસીસી બ્લૉક લોન્ચિંગ ( Block launching )  માટે લેવામાં આવી રહેલા બ્લોકને ( Block ) કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: 

Join Our WhatsApp Community
  1. 29 અને 30 ડિસેમ્બર 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ( Sabarmati-Jodhpur Express ) રદ રહેશે.
  2. 28 અને 29 ડિસેમ્બર 2023ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ( Jodhpur-Sabarmati Express ) રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Western Railway : 29 ડિસેમ્બરથી 01 જાન્યુઆરી સુધી ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 7 બંધ રહેશે

ટ્રેનોના સ્ટોપેજ, કમ્પોઝિશન, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Exit mobile version