Site icon

આ રાજ્યમાં કોંગ્રેસને ડખો થયો. નંબર ટુ એ કીધું કે મને મુખ્યમંત્રી બનાવો. નહીં તો…… જાણો વિગતે…

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના નેતા સચિન પાયલોટે(Sachin Pilot) સોનિયા ગાંધીને(Sonia gandhi) કહ્યું છે કે તેઓ રાજ્યની ચૂંટણીમાં(State election) પાર્ટીની સત્તામાં વાપસી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી(Chief minister) બનવા માંગે છે.

Join Our WhatsApp Community

 સચિન પાયલોટે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને કહ્યું છે કે જો આવું ન થાય તો કોંગ્રેસ પંજાબની(Congress Punjab) જેમ રાજસ્થાન(Rajasthan) પણ ગુમાવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે સચિન પાયલટે છેલ્લા કેટલાક સપ્તાહમાં ગાંધી પરિવાર સાથે ત્રણ બેઠકો કરી છે.

આ સમાચાર પણ વાંચો :  ખુલી ગયો રાઝ.. શા માટે પી.કે નો પ્લાન રિજેક્ટ થયો. આ છે કારણ. જાણો વિગતે – ‘પરિવાર મોહ..’ 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version