Site icon

પંજાબમાં ભાજપ એકલું પડી ગયું. અકાલી દળ અને બસપા સાથે આવી ગયા.

આશરે ૨૫ વર્ષ પછી પંજાબમાં શિરોમણી અકાલી દળ અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યું છે.

પંજાબમાં વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે અગાઉ આ જાહેરાત કરાઇ છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ગત અનેક દશકો થી શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન હતું. પરંતુ હવે બહુજન સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન થતા ભાજપ હવે એકલા હાથે ચૂંટણી લડશે.

મુંબઈ શહેરની દરિયાદિલી ભારે પડી રહી છે, હૉસ્પિટલમાં બહારગામના દર્દીઓ છે અને આંકડા મુંબઈ શહેરના બગડે છે

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version