Site icon

મુશ્કેલીમાં પડેલા શિવસેનાના નેતા સંજય રાઉત અને વર્ષા રાઉત એનસીપી સુપ્રીમો શરદ પવારને મળવા દોડયા જાણો વિગત… 

શિવસેનાના નેતા સંજય રાઉત અને તેમની પત્ની વર્ષા રાઉત આજે એનસીપી સુપ્રીમો શરદ પવારને મળવા પહોંચ્યા હતા.

સૂત્રોનું કહેવું છે કે સંજય રાઉત અને વર્ષા રાઉત શરદ પવારને માર્ગદર્શન અને ચાલુ તપાસમાં મદદ માટે મળ્યા હતા.

Join Our WhatsApp Community

મની લોન્ડરિંગ કેસમાં વર્ષા રાઉતની ઇડી પૂછપરછ કરી રહી છે.  

જો કે, સંજય રાઉતે દાવો કર્યો છે કે આ વ્યક્તિગત મુલાકાત હતી.

 

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version