Site icon

મુશ્કેલીમાં પડેલા શિવસેનાના નેતા સંજય રાઉત અને વર્ષા રાઉત એનસીપી સુપ્રીમો શરદ પવારને મળવા દોડયા જાણો વિગત… 

શિવસેનાના નેતા સંજય રાઉત અને તેમની પત્ની વર્ષા રાઉત આજે એનસીપી સુપ્રીમો શરદ પવારને મળવા પહોંચ્યા હતા.

સૂત્રોનું કહેવું છે કે સંજય રાઉત અને વર્ષા રાઉત શરદ પવારને માર્ગદર્શન અને ચાલુ તપાસમાં મદદ માટે મળ્યા હતા.

Join Our WhatsApp Community

મની લોન્ડરિંગ કેસમાં વર્ષા રાઉતની ઇડી પૂછપરછ કરી રહી છે.  

જો કે, સંજય રાઉતે દાવો કર્યો છે કે આ વ્યક્તિગત મુલાકાત હતી.

 

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version