Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના નેતા સંજય રાઉતને કોઈ રાહત નહીં- પાત્રા ચાલ કૌભાંડ કેસમાં કોર્ટે ન્યાયિક કસ્ટડી આ તારીખ સુધી લંબાવી -જાણો હજુ કેટલા દિવસ રહેવું પડશે જેલમાં

News Continuous Bureau | Mumbai

પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં જેલમાં બંધ શિવસેનાના સાંસદ સંજય રાઉતને પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં વધુ એક ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Channel

કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવી છે. 

સાથે તેમની જામીન અરજી પર પણ 17 ઓક્ટોબરે સુનાવણી થશે. 

અગાઉ, રાઉતને 10 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 1 ઓગસ્ટના રોજ ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનર્વિકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાના સંબંધમાં તેમની ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  ઠાકરે જૂથ માટે શિંદે જૂથ બન્યો માથાનો દુખાવો- એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા સૂચવવામાં આવેલા આ ચિન્હો પર કર્યો દાવો

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version