Site icon

મહારાષ્ટ્રના વધુ બે શહેરમાં 31 માર્ચ સુધી શાળાઓ બંધ. જાણો વિગત.

H3N2 outbreak: Puducherry schools to remain shut from March 16-26

આવી ગયો પ્રતિબંધ, H3N2નો પ્રકોપ વધતાં આ રાજ્યમાં 1 થી 8માં ધોરણની સ્કૂલો બંધ, વધી ચિંતા..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે નંદુરબાર અને શાહદા શહેરમાં કાર્યરત રહેલી તમામ શાળાઓ અને કોલેજો તેમજ વસ્તી ગૃહ, કોચિંગ ક્લાસ અને શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ ને 31 માર્ચ સુધી બંધ કરવામાં  આવે. 

આ સમયગાળામાં બાળકોની પરીક્ષા શી રીતે થશે તે સંદર્ભે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.વાત એમ છે કે નંદુરબાર જિલ્લામાં કોરોના ના જેટલા કેસ છે તેના ૮૦ ટકા કેસ નંદુરબાર શહેર તેમજ શાહદા વિસ્તારમાં છે. આથી સરકારને ન છૂટકે આ પગલું લેવું પડ્યું છે.

મોટા સમાચાર : મીરા રોડ અને ભાયંદરમાં લાગ્યું લોક ડાઉન, આખું મીરા રોડ અને ભાયંદર નહીં પરંતુ આ વિસ્તારો માં બધુંજ બંધ.

આ સિવાય બન્ને શહેરની અંદર આંશિક લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું છે, જે હેઠળ તમામ ગતિવિધિઓ સાંજે સાત વાગ્યા પછી બંધ રહેશે.

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version