Site icon

શુ મુંબઈ માં ઓક્સિજનની કમીને કારણે સાત લોકોના મૃત્યુ થયા? કોરોના ને કારણે પરિસ્થિતિ દયનીય….

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,13 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

મંગળવાર.

   કોરોનાના દર્દીઓની હોસ્પિટલની બેદરકારીને લીધે થયેલા મૃત્યુની  માહિતી સામે આવી રહી છે. મુંબઈ શહેરના નાલાસોપારા વિસ્તારની એક હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે સાત કરોના દર્દીઓના મૃત્યુ નિપજયા છે. તેવો આરોપ તે વિસ્તારના સ્થાનિક લોકો અને મૃત્યુ પામેલા દર્દીઓનો પરિવારજનોએ હોસ્પિટલ પર મૂક્યો છે. બાદમાં ગુસ્સે થયેલા પરિવારજનોએ હોસ્પિટલની બહાર ખૂબ હંગામો મચાવ્યો.

જોકે હોસ્પિટલના ડોક્ટરોએ લોકો દ્વારા લગાડવામાં આવેલા આરોપનો સાફ ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું કે, આ હોસ્પિટલમાં ફક્ત એવાજ દર્દીઓને દાખલ કરવામાં આવે છે કે જેઓ ગંભીર રોગથી પીડાતા હોય . હાલમાં જે દર્દીઓના મૃત્યુ થયા છે, તેમની મૃત્યુ નું કારણ યા તો તેમની ઉંમર છે અથવા તેમને થયેલી બીજી ગંભીર બીમારી છે.

અભિનેત્રી અનન્યા પાંડેની બહેન અલાનાએ શેર કરી બોલ્ડ તસવીરો, બોયફ્રેન્ડ સાથે માલદીવમાં માણીરહી છે વેકેશન. જુઓ તસવીરો

     આ એક સંદિગ્ધ કેસ છે. જો કે આ સંદર્ભે હજી સુધી પોલીસ તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version