ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 માર્ચ 2021
મહારાષ્ટ્ર ના ગૃહમંત્રી અનિલ દેશમુખે મુકેશ અંબાણી ના ઘર નીચે મળેલી વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવાના મામલે દોષ નો ટોપલો પોલીસ કમિશનર પરમવીર સિંહ ના માથે ઢોળી દીધો છે.
મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કમિશનર તરીકે પોતાની અનેક ફરજ ચૂક્યા છે. જેવી કે કેન્દ્ર સરકાર પાસે એનઆઈએ એજન્સી છે એવી રીતે જ મહારાષ્ટ્ર પાસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ છે. આ તપાસ મંત્રણા દ્વારા પણ ગંભીર પણે તપાસ થવાની જરૂર હતી. પરંતુ એવું થયું નહીં. આથી પોલીસ કમિશનર તરીકે તેમની જવાબદારી છે.


Leave a Reply