Site icon News Continuous Bureau | Mumbai

ગૃહમંત્રી અનિલ દેશમુખે એન્ટીલિયા પ્રકરણમાં આખું બીલ પોલીસ કમિશનરના નામે ફાડ્યું. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

19 માર્ચ 2021

મહારાષ્ટ્ર ના ગૃહમંત્રી અનિલ દેશમુખે મુકેશ અંબાણી ના ઘર નીચે મળેલી વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવાના મામલે દોષ નો ટોપલો પોલીસ કમિશનર પરમવીર સિંહ ના માથે ઢોળી દીધો છે. 

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કમિશનર તરીકે પોતાની અનેક ફરજ ચૂક્યા છે. જેવી કે કેન્દ્ર સરકાર પાસે એનઆઈએ એજન્સી છે એવી રીતે જ મહારાષ્ટ્ર પાસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ છે. આ તપાસ મંત્રણા દ્વારા પણ ગંભીર પણે તપાસ થવાની જરૂર હતી. પરંતુ એવું થયું નહીં. આથી પોલીસ કમિશનર તરીકે તેમની જવાબદારી છે.

Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Ladki Bahin Yojana Deletions મહારાષ્ટ્રની ‘લાડકી બહેન’ યોજનામાંથી 92 લાખ મહિલાઓના નામ હટાવાયા; લાભાર્થીઓની સંખ્યામાં આશરે 38%નો ઘટાડો
Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Thane Banner Incident થાણેના તીન હાથ નાકા પર ફૂટ ઓવર બ્રિજ પરથી પડ્યું વિશાળ બેનર, બાઈક સવાર માંડ માંડ બચ્યો; જુઓ વિડીયો
Exit mobile version