Site icon

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી નું બેશરમ નિવેદન : વિરાર માં લાગેલી આગ કંઈ રાષ્ટ્રીય સમાચાર નથી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર

'બોલ બચ્ચન, અમિતાભ બચ્ચન' જેવા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી એ અસંવેદનશીલ નિવેદન આપીને લોકોના દિલ દુખાવ્યા છે. વીરારની હોસ્પિટલમાં લાગેલી આગને કારણે તેર લોકોના મૃત્યુ થયા છે. આ પ્રસંગે જ્યારે મીડિયા વાળાઓએ સ્વાસ્થ્ય મંત્રી ને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે 'આ કંઈ રાષ્ટ્રીય ઘટના નથી.' 

Join Our WhatsApp Community


તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આજની ઘટના સંદર્ભે તપાસ થઇ રહી છે અને જે લોકો ના મૃત્યુ થયા છે તેમને સહાય પૂરી પાડવામાં આવશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આ કોઈ રાષ્ટ્રીય ઘટના નથી.
રાજેશ ટોપેના આ નિવેદનને કારણે રાજનૈતિક હંગામો થયો છે. ઉલ્લેખનીય છે કે બોલ બચ્ચન જેવા રાજેશ ટોપે એ 24 કલાક પહેલા નિવેદન આપ્યું હતું કે અમે ઑક્સિજન મેળવવા માટે કેન્દ્ર સરકારના પગે પડવા તૈયાર છીએ. 
એક તરફ મહારાષ્ટ્રમાં લોકોની હાલાકી વધી રહી છે ત્યારે મંત્રી મહોદય નો વાણીવિલાસ દાઝ્યા પર ડામ જેવો છે.

કોરોનાના દૈનિક કેસ મામલે ભારત રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, આજે જૂનો રેકોર્ડ પણ તોડ્યો. જાણો તાજા આંકડા.. 

Surendranagar Chamaraj rail block: સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લૉકને કારણે રેલવે વ્યવહારને અસર*
Raj Thackeray: રાજ ઠાકરે વિરુદ્ધ બોલવું પડ્યું મોંઘું, મનસે કાર્યકર્તાઓએ રિક્ષા ડ્રાઇવર પાસે જાહેરમાં કરાવ્યું આવું કામ.
Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Exit mobile version