190
Join Our WhatsApp Community
મંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ NCP સુપ્રીમો શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા છે.
હાલની રાજકીય પરિસ્થિતિ ને જોતા આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
શરદ પવારની અધ્યક્ષતામાં આજે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં શરદ પવારે કૃષિ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં રાજ્યના કૃષિ પ્રધાન દાદા ભુસે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને સંદિપન ભુમરે હાજર રહ્યા હતા.
You Might Be Interested In