Site icon

JNU માં ભારત વિરોધી નારા લગાવનારી શૅહલા રાશીદનો ભાંડો ફૂટ્યો… આતંકી ભંડોળ લેવાનો આરોપ લગાવનાર એકદમ અંગત વ્યક્તિ.. જાણો વિગતવાર…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

01 ડિસેમ્બર 2020 

સામાજિક કાર્યકર અને પૂર્વ જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના ઉપ-પ્રમુખ શેહલા રાશિદના પિતાએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના ડીજીપીને પત્ર લખીને કહ્યું કે પુત્રીના સશસ્ત્ર "બોડીગાર્ડ" દ્વારા તેમને પરિવાર છોડી જવાની ધમકી આપવામાં આવ્યા બાદ તેમના જીવને જોખમ છે. 

તેમને ઘર છોડવા પાર મજબુર કરવામાં આવી રહયાં છે કેમકે તેમણે શહેલાના રાજકીય અને નાણાકીય વ્યવહારને નકાર્યો હતો. શહેલાની પૈસા લઈ દેશદ્રોહી પ્રવૃત્તિમા સામેલ થવાની ઘટનાથી શેહલાના પિતા રાશીદ શોરાએ પુત્રીની નાણાંકીય બાબતોની તપાસની કરવાની સરકારી માંગ કરી હતી, આક્ષેપ કર્યો હતો કે તેણે આતંકી ભંડોળ માટે બે લોકો પાસેથી 3 કરોડ રૂપિયા મેળવ્યા હતા. 

શેહલાના પિતાએ જણાવ્યું હતું કે શેહલાને પહેલા આઈ.એ.એસ. અધિકારી શાહ ફૈસલ દ્વારા પાર્ટીમાં જોડાવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી હતી. 

આમ, જેએનયુમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકનાર શહલા રશીદના પિતા અબ્દુલ રશીદએ પુત્રીની કરતૂતોનો ભાંડો ફોડ્યો છે. તેમણે કહ્યું કે જે પ્રકારે તેમની પુત્રી છુટા હાથે પૈસા ખર્ચ કરી રહી છે અને એનજીઓ ચલાવી રહી છે, તેનાથી સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક તેના સંબંધ આતંકવાદીઓ સાથે હોઇ શકે છે. શહલાના પિતાએ પુત્રીની કરતૂતોની તપાસ કેન્દ્રીય એજન્સીઓ પાસે કરાવવાની સાથે તેના પર કાર્યવાહીની માંગ કરી છે. 

GujaratHealthScheme: સરકારની આર.બી.એસ.કે.યોજનાની કમાલઃ દોઢ વર્ષની પ્રિશા આજે સ્વસ્થ બની હસતી-રમતી કિલકિલાટ કરે છે
Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Exit mobile version