Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે  નિઃશુલ્ક શિવ ભોજન થાળી વિતરણ યોજના આ તારીખ સુધી લંબાવી ; જાણો વિગતે 

કોરોનાકાળ દરમિયાન ખોરાકની અછતને કારણે ગરીબ અને જરૂરીયાતમંદોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે  

રાજ્ય સરકારે મફત શિવભોજન થાળી ના વિતરણની મુદત એક મહિના સુધી વધારી દીધી છે.

Join Our WhatsApp Channel

એટલે કે ગરીબ અને જરૂરિયાત મંદ લોકો હવે 14 જુલાઈ સુધી મફતમાં શિવ ભોજન થાળીનો લાભ લઈ શકશે.  

ઉલ્લેખનીય છે કે શિવભોજન થાળી 15 મી એપ્રિલે વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. રાજ્યમાં શિવ ભોજનનાં કુલ ૯૫૦ કેન્દ્રો છે. 

એકસાથે ૧૦ બાળકોને જન્મ આપ્યાનો દક્ષિણ આફ્રિકાની મહિલાનો દાવો ખોટો હતો?; બોયફ્રેન્ડે આપ્યું આ નિવેદન, જાણો વિગત

Mobile Blast in Dharashiv મોટી હોનારત ટળી, મોબાઈલ ગરમ થતા જ ખિસ્સામાં થયો ધડાકો, ચમત્કારિક રીતે બચાવ..
Train Harassment Case ટ્રેનમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી; મુસાફરોએ ભેગા મળીને શાન ઠેકાણે લાવી દીધી!
Gold Price Analysis સોનાની કિંમતો કેમ સતત ગગડી રહી છે? ઑગસ્ટમાં હજુ સસ્તું થશે કે આવશે મોટી તેજી? જાણો
Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
Exit mobile version