Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે  નિઃશુલ્ક શિવ ભોજન થાળી વિતરણ યોજના આ તારીખ સુધી લંબાવી ; જાણો વિગતે 

કોરોનાકાળ દરમિયાન ખોરાકની અછતને કારણે ગરીબ અને જરૂરીયાતમંદોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે  

રાજ્ય સરકારે મફત શિવભોજન થાળી ના વિતરણની મુદત એક મહિના સુધી વધારી દીધી છે.

Join Our WhatsApp Channel

એટલે કે ગરીબ અને જરૂરિયાત મંદ લોકો હવે 14 જુલાઈ સુધી મફતમાં શિવ ભોજન થાળીનો લાભ લઈ શકશે.  

ઉલ્લેખનીય છે કે શિવભોજન થાળી 15 મી એપ્રિલે વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. રાજ્યમાં શિવ ભોજનનાં કુલ ૯૫૦ કેન્દ્રો છે. 

એકસાથે ૧૦ બાળકોને જન્મ આપ્યાનો દક્ષિણ આફ્રિકાની મહિલાનો દાવો ખોટો હતો?; બોયફ્રેન્ડે આપ્યું આ નિવેદન, જાણો વિગત

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version