Site icon News Continuous Bureau | Mumbai

કોંકણમાં શિવસેનાને મોટો ફટકો; નાણાર પ્રોજેક્ટ સમર્થક આટલા શિવસૈનિકો ભાજપમાં જોડાયા ; જાણો વિગતે 

કોંકણમાં નાણાર રિફાઇનરીનો મુદ્દો ફરી એક વખત ગરમાય તેવી સંભાવના છે.  

પ્રાપ્ત જાણકારી અનુસાર શનિસેનાના લગભગ ૭૦ જેટલા કાર્યકરો ભાજપમાં સામેલ થયા હતા, કારણ કે પાર્ટીએ નાણાર પ્રોજેક્ટની વિરુદ્ધ વલણ અપનાવ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ કાર્યકરોનો અભિપ્રાય છે કે રાજપુર તાલુકામાં રિફાઇનરી બનવી જોઈએ. પરંતુ સેના આ પ્રોજેક્ટને લઈને હજી અસ્પષ્ટ હોવાથી કાર્યકર્તાઓએ આ પગલું ઉચક્યું છે. 

આ કાર્યકરો સેનાના ધારાસભ્ય રાજન સાલ્વીના જૂથના હોવાનું કહેવાઈ રહ્યું છે. 

મુંબઈગરોને સાવચેત રાખવાની જરૂર, મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું પણ મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના તાજા આંકડા
 

Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
Ambarnath Police MD Drug Raid ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની લાલ આંખ અંબરનાથમાં 33 ગ્રામ MD ડ્રગ્સ અને લાખોની રોકડ સાથે 4 ઝડપાયા
Ranchi Student Protest Suspended રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ૨ મહિના માટે સ્થગિત, સરકારને આપવામાં આવ્યું આટલા દિવસનું અલ્ટીમેટમ
PSDS Method પ્રાકૃતિક ખેતીનું પ્રથમ પગથિયું જમીનને જીવંત બનાવતી PSDS પદ્ધતિ અને તેના અનેક ફાયદા
Exit mobile version