Site icon News Continuous Bureau | Mumbai

કોંકણમાં શિવસેનાને મોટો ફટકો; નાણાર પ્રોજેક્ટ સમર્થક આટલા શિવસૈનિકો ભાજપમાં જોડાયા ; જાણો વિગતે 

કોંકણમાં નાણાર રિફાઇનરીનો મુદ્દો ફરી એક વખત ગરમાય તેવી સંભાવના છે.  

પ્રાપ્ત જાણકારી અનુસાર શનિસેનાના લગભગ ૭૦ જેટલા કાર્યકરો ભાજપમાં સામેલ થયા હતા, કારણ કે પાર્ટીએ નાણાર પ્રોજેક્ટની વિરુદ્ધ વલણ અપનાવ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ કાર્યકરોનો અભિપ્રાય છે કે રાજપુર તાલુકામાં રિફાઇનરી બનવી જોઈએ. પરંતુ સેના આ પ્રોજેક્ટને લઈને હજી અસ્પષ્ટ હોવાથી કાર્યકર્તાઓએ આ પગલું ઉચક્યું છે. 

આ કાર્યકરો સેનાના ધારાસભ્ય રાજન સાલ્વીના જૂથના હોવાનું કહેવાઈ રહ્યું છે. 

મુંબઈગરોને સાવચેત રાખવાની જરૂર, મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું પણ મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના તાજા આંકડા
 

Palghar Sand Mafia। દાતીવરે ખાડીમાં ગેરકાયદે રેતી માફિયાઓ પર તવાઈ રેતી ભરેલી બોટ સળગાવી દેવાઈ
Yavatmal Crime News। યવતમાળમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને કરંટ આપી જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો
Somnath Temple 75th Anniversary। સોમનાથમાં શૌર્યના દર્શન મંદિરની 75મી વર્ષગાંઠ પર વાયુસેનાનો ‘સૂર્ય કિરણ એર શો’, આકાશમાં રચશે અદભૂત ફોર્મેશન
Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Exit mobile version