Site icon

ઓક્સિજન મુદ્દે આપેલા નિવેદન પર મહારાષ્ટ્ર સરકારના આ નેતાએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર ; કહ્યું  મોદી સરકાર સામે કોર્ટમાં કેસ થવો જોઈએ કારણ કે…. 

શિવસેનાનાં નેતા સંજય રાઉતે સરકારનાં ઓક્સિજનની અછતનાં કારણે દેશમાં કોઇ મોત નહી થયા હોવાના દાવા પર આકરા પ્રહાર કર્યા છે. 

રાજ્યસભાનાં સાંસદે કહ્યું, 'મારી પાસે શબ્દો નથી. આવા નિવેદન સાંભળીને મૃતકોના પરિવારનાં સભ્યોનું શું થયું હશે, જે ઓક્સિજનનાં અભાવને કારણે મૃત્યુ પામ્યા? સરકાર સામે કેસ નોંધાવો જોઇએ. તેઓ જૂઠું બોલી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સિવાય સંજય રાઉતે પેગાસસ ફોન હેકિંગ મામલે કહ્યું કે જેપીસી અને સુપ્રીમ કોર્ટની દખલ વિરોધી પક્ષ તરફથી માંગવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે  કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં ગઈકાલે એક જાણકારી આપવામાં આવી હતી અને તેમાં કહેવાયું હતું કે, ઓક્સિજનની અછતના કારણે દેશમાં કોઈનુ મોત થયું નથી.

 દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત લોકોએ સોસાયટીમાં નેતાઓ માટે ‘નો એન્ટ્રી’નું બૅનર માર્યું; જાણો મીરા રોડનો વિચિત્ર કિસ્સો 

HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Exit mobile version