Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે નું અસ્તિત્વ રહેશે ખરું- હવે તમામ સાંસદોએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે આ માગણી મૂકી- એક સમયે માંગણી મુકવાનો કોઇને અધિકાર નહોતો- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

એક સમયે શિવસેના(Shivsena) પાર્ટીમાં શિવસેના અધ્યક્ષ અને માતૃશ્રી સમક્ષ કોઈ માંગણી મુકવી કે પછી કોઈ વિચાર રજુ કરવો  એ બહાદુરીનું અથવા બંડખોરીનુ પ્રતીક માનવામાં આવતું હતું. હવે એવું લાગે છે કે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની પકડ પાર્ટી પરથી ઢીલી પડી ગઈ છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણી(President election)માં કોને સમર્થન આપવું તે સંદર્ભે સાંસદો(MP)નો નિર્ણય ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) કરતા અલગ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને એવો ટોણો માર્યો છે કે માતોશ્રી ને બરાબરના મરચા લાગ્યા હશે- કહ્યું મારી ઓટોરિક્ષા તમારા

શિવસેનાના મુંબઈના સાંસદ રાહુલ શેવાળેએ પત્ર લખીને માંગણી કરી છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે શિવસેના દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)ને સમર્થન આપે. આ સાથે જ તેમણે એવી પણ માંગણી કરી છે કે શિવસેના(Shivsena)ના તમામ સાંસદો(MPs)એ તેને જ મત આપવો જોઈએ. આમ એક તરફ ઉદ્ધવ ઠાકરે તમામ જનપ્રતિનિધિઓ પોતાની સાથે હોવાનો દાવો કરે છે ત્યારે બીજી તરફ હવે સાંસદોમાં પણ સ્વતંત્ર અવાજ અને સ્વતંત્ર વિચાર આવવા માંડયા છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version