Site icon

તારીખ પે તારીખ-શિવસેના નેતા સંજય રાઉતનો જેલવાસ લંબાયો- કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી વધારી 

News Continuous Bureau | Mumbai

શિવસેના સાંસદ સંજય રાઉત(Shivsena Leader Sanjay Raut) ને આજે પણ પીએમએલએ(PMLA Court) કોર્ટથી રાહત નથી મળી.

Join Our WhatsApp Community

મુંબઈ(Mumbai) ની એક વિશેષ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી(Juducial custody)  19 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. 

સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલ(Arthur Road Jail) માં રાખવામાં આવ્યા છે.

પાત્રા ચાલ કૌંભાડમામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version