ગણેશ ચતુર્થી બાદ હવે દશેરા પણ જેલમાં- કોર્ટે સંજય રાઉતની જામીન અરજી પરની સુનાવણી આ તારીખ સુધી રાખી મુલતવી 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાત્રા ચાલ કૌભાંડ કેસમાં શિવસેના(Shivsena)ના સાંસદ સંજય રાઉતનો જેલવાસ લંબાઈ ગયો છે.

પીએમએલએ કોર્ટે(PMLA Court) સંજય રાઉતની જામીન અરજી(Bail plea)ની સુનાવણી 10 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.

આજે સંજય રાઉત(Sanjay Raut)નો પક્ષ સાંભળવામાં આવ્યો છે. ED આગામી તારીખે પોતાની દલીલો રજૂ કરશે. 

આમ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી(Judicial custody) વધુ 13 દિવસ લંબાવવામાં આવી છે.

સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલ(Arthur Road Jail) માં રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે પાત્રા ચાલ કૌંભાડ મામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કયો ફોન છે નફાકારક ડીલ- જાણો 6 હજારથી 30 હજાર સુધીના શ્રેષ્ઠ સ્માર્ટફોન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More