Site icon

ગણેશ ચતુર્થી બાદ હવે દશેરા પણ જેલમાં- કોર્ટે સંજય રાઉતની જામીન અરજી પરની સુનાવણી આ તારીખ સુધી રાખી મુલતવી 

News Continuous Bureau | Mumbai

પાત્રા ચાલ કૌભાંડ કેસમાં શિવસેના(Shivsena)ના સાંસદ સંજય રાઉતનો જેલવાસ લંબાઈ ગયો છે.

Join Our WhatsApp Community

પીએમએલએ કોર્ટે(PMLA Court) સંજય રાઉતની જામીન અરજી(Bail plea)ની સુનાવણી 10 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.

આજે સંજય રાઉત(Sanjay Raut)નો પક્ષ સાંભળવામાં આવ્યો છે. ED આગામી તારીખે પોતાની દલીલો રજૂ કરશે. 

આમ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી(Judicial custody) વધુ 13 દિવસ લંબાવવામાં આવી છે.

સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલ(Arthur Road Jail) માં રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે પાત્રા ચાલ કૌંભાડ મામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કયો ફોન છે નફાકારક ડીલ- જાણો 6 હજારથી 30 હજાર સુધીના શ્રેષ્ઠ સ્માર્ટફોન

Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Raj Thackeray: મુંબઈમાં હવે ‘બોમ્બે ઢાબા’ પર વિવાદ: નામ જોતા જ રાજ ઠાકરેએ હાઈવે પર ગાડી ઉભી રખાવી, મનસે કાર્યકરોએ બોર્ડ તોડી પાડ્યું
Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
Makar Sankranti: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મકર સંક્રાંતિ નિમિત્તે 150 સ્પેશિયલ ટ્રેનો દોડશે; શિરડી, તિરુપતિ અને મહારાષ્ટ્રના સ્ટેશનોનો પણ સમાવેશ
Exit mobile version