Site icon

ગણેશ ચતુર્થી બાદ હવે દશેરા પણ જેલમાં- કોર્ટે સંજય રાઉતની જામીન અરજી પરની સુનાવણી આ તારીખ સુધી રાખી મુલતવી 

News Continuous Bureau | Mumbai

પાત્રા ચાલ કૌભાંડ કેસમાં શિવસેના(Shivsena)ના સાંસદ સંજય રાઉતનો જેલવાસ લંબાઈ ગયો છે.

Join Our WhatsApp Community

પીએમએલએ કોર્ટે(PMLA Court) સંજય રાઉતની જામીન અરજી(Bail plea)ની સુનાવણી 10 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.

આજે સંજય રાઉત(Sanjay Raut)નો પક્ષ સાંભળવામાં આવ્યો છે. ED આગામી તારીખે પોતાની દલીલો રજૂ કરશે. 

આમ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી(Judicial custody) વધુ 13 દિવસ લંબાવવામાં આવી છે.

સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલ(Arthur Road Jail) માં રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે પાત્રા ચાલ કૌંભાડ મામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કયો ફોન છે નફાકારક ડીલ- જાણો 6 હજારથી 30 હજાર સુધીના શ્રેષ્ઠ સ્માર્ટફોન

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version