Site icon

ગણેશ ચતુર્થી બાદ હવે દશેરા પણ જેલમાં- કોર્ટે સંજય રાઉતની જામીન અરજી પરની સુનાવણી આ તારીખ સુધી રાખી મુલતવી 

News Continuous Bureau | Mumbai

પાત્રા ચાલ કૌભાંડ કેસમાં શિવસેના(Shivsena)ના સાંસદ સંજય રાઉતનો જેલવાસ લંબાઈ ગયો છે.

Join Our WhatsApp Community

પીએમએલએ કોર્ટે(PMLA Court) સંજય રાઉતની જામીન અરજી(Bail plea)ની સુનાવણી 10 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.

આજે સંજય રાઉત(Sanjay Raut)નો પક્ષ સાંભળવામાં આવ્યો છે. ED આગામી તારીખે પોતાની દલીલો રજૂ કરશે. 

આમ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી(Judicial custody) વધુ 13 દિવસ લંબાવવામાં આવી છે.

સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલ(Arthur Road Jail) માં રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે પાત્રા ચાલ કૌંભાડ મામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કયો ફોન છે નફાકારક ડીલ- જાણો 6 હજારથી 30 હજાર સુધીના શ્રેષ્ઠ સ્માર્ટફોન

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version