Site icon

ગત ૨૪ કલાકમાં મહારાષ્ટ્રના રાજકીય વાતાવરણમાં પલટો આવ્યો, આશ્ચર્યજનક રીતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે મીટિંગો વધી. જાણો વિગત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

19 માર્ચ 2021

સચિન વાઝે પ્રકરણમાં શિવસેનાના ગળા ફરતે ગાળિયો વધારે મજબૂત થતો જાય છે. મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવવાના પ્રકરણમાં પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી. અને ત્યાર બાદ સચિન વાઝે શિવસેનાનો માણસ છે એની માહિતી બહાર આવતાં જ શિવસેના મુશ્કેલીમાં સપડાઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વાઝે ની ધરપકડ કરાયા બાદ રાષ્ટ્રવાદી નેતા અને ભાજપી નેતાઓની મુલાકાતો વધી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે અચાનક જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારને મળવા દિલ્હી પહોંચી ગયા હતા.મહારાષ્ટ્ર રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો ઉમેરાવાની શક્યતા છે. સચિન માટે પ્રકરણમાં શિવસેનાના મિત્ર પક્ષ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી પાર્ટીઓ એ સામા પ્રશ્ન પણ કર્યા છે.

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version