Site icon

કોલ્હાપુરમાં વેપારીઓનું અલ્ટીમેટમ : બે દિવસમાં નિર્ણય બદલો નહીં તો જોઈ લઈશું… પોલીસ વિભાગ સાથે ત્રણ કલાકની બેઠક પતી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કોલ્હાપુરના વેપારીઓ અને પોલીસ વિભાગ તેમજ સ્થાનિક મહાનગરપાલિકા વચ્ચે સોમવાર સવારથી ભારે ઘર્ષણ પેદા થયું હતું. વેપારીઓએ દુકાન ખોલવાની ધરાર જીદ પકડી હતી. પરિણામ સ્વરૂપ પોલીસ, વેપારી અને મહાનગર પાલિકાના કર્મચારી સડક પર આવી ગયા હતા. ઘર્ષણ જનક પરિસ્થિતિ પેદા થયા પછી પોલીસ વિભાગે વેપારી અગ્રણીઓની મીટીંગ બોલાવી હતી. આ મિટિંગમાં વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આગામી બે દિવસમાં વેપારીઓને દુકાન ખોલવાની પરવાનગી મળી જવી જોઈએ. તેમજ વેપારીઓએ બે દિવસ સુધી  મહાનગરપાલિકા અને પોલીસ વિભાગને સહયોગ આપવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આવી મોટી કરી ભૂલ, કેન્દ્ર પ્રધાને વ્યકત કરી નારાજગી જાણો વિગત

આમ કોલ્હાપુરમાં વેપારી અને પોલીસ વિભાગ વચ્ચે હાલ સમાધાન થયું છે. જોવાનું એ રહે છે કે બે દિવસ પછી શું થાય છે.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version