Site icon

કોલ્હાપુરમાં વેપારીઓનું અલ્ટીમેટમ : બે દિવસમાં નિર્ણય બદલો નહીં તો જોઈ લઈશું… પોલીસ વિભાગ સાથે ત્રણ કલાકની બેઠક પતી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કોલ્હાપુરના વેપારીઓ અને પોલીસ વિભાગ તેમજ સ્થાનિક મહાનગરપાલિકા વચ્ચે સોમવાર સવારથી ભારે ઘર્ષણ પેદા થયું હતું. વેપારીઓએ દુકાન ખોલવાની ધરાર જીદ પકડી હતી. પરિણામ સ્વરૂપ પોલીસ, વેપારી અને મહાનગર પાલિકાના કર્મચારી સડક પર આવી ગયા હતા. ઘર્ષણ જનક પરિસ્થિતિ પેદા થયા પછી પોલીસ વિભાગે વેપારી અગ્રણીઓની મીટીંગ બોલાવી હતી. આ મિટિંગમાં વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આગામી બે દિવસમાં વેપારીઓને દુકાન ખોલવાની પરવાનગી મળી જવી જોઈએ. તેમજ વેપારીઓએ બે દિવસ સુધી  મહાનગરપાલિકા અને પોલીસ વિભાગને સહયોગ આપવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આવી મોટી કરી ભૂલ, કેન્દ્ર પ્રધાને વ્યકત કરી નારાજગી જાણો વિગત

આમ કોલ્હાપુરમાં વેપારી અને પોલીસ વિભાગ વચ્ચે હાલ સમાધાન થયું છે. જોવાનું એ રહે છે કે બે દિવસ પછી શું થાય છે.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version