Site icon News Continuous Bureau | Mumbai

કોલ્હાપુરમાં વેપારીઓનું અલ્ટીમેટમ : બે દિવસમાં નિર્ણય બદલો નહીં તો જોઈ લઈશું… પોલીસ વિભાગ સાથે ત્રણ કલાકની બેઠક પતી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

કોલ્હાપુરના વેપારીઓ અને પોલીસ વિભાગ તેમજ સ્થાનિક મહાનગરપાલિકા વચ્ચે સોમવાર સવારથી ભારે ઘર્ષણ પેદા થયું હતું. વેપારીઓએ દુકાન ખોલવાની ધરાર જીદ પકડી હતી. પરિણામ સ્વરૂપ પોલીસ, વેપારી અને મહાનગર પાલિકાના કર્મચારી સડક પર આવી ગયા હતા. ઘર્ષણ જનક પરિસ્થિતિ પેદા થયા પછી પોલીસ વિભાગે વેપારી અગ્રણીઓની મીટીંગ બોલાવી હતી. આ મિટિંગમાં વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આગામી બે દિવસમાં વેપારીઓને દુકાન ખોલવાની પરવાનગી મળી જવી જોઈએ. તેમજ વેપારીઓએ બે દિવસ સુધી  મહાનગરપાલિકા અને પોલીસ વિભાગને સહયોગ આપવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આવી મોટી કરી ભૂલ, કેન્દ્ર પ્રધાને વ્યકત કરી નારાજગી જાણો વિગત

આમ કોલ્હાપુરમાં વેપારી અને પોલીસ વિભાગ વચ્ચે હાલ સમાધાન થયું છે. જોવાનું એ રહે છે કે બે દિવસ પછી શું થાય છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version