Site icon News Continuous Bureau | Mumbai

કોલ્હાપુરમાં વેપારીઓનું અલ્ટીમેટમ : બે દિવસમાં નિર્ણય બદલો નહીં તો જોઈ લઈશું… પોલીસ વિભાગ સાથે ત્રણ કલાકની બેઠક પતી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

કોલ્હાપુરના વેપારીઓ અને પોલીસ વિભાગ તેમજ સ્થાનિક મહાનગરપાલિકા વચ્ચે સોમવાર સવારથી ભારે ઘર્ષણ પેદા થયું હતું. વેપારીઓએ દુકાન ખોલવાની ધરાર જીદ પકડી હતી. પરિણામ સ્વરૂપ પોલીસ, વેપારી અને મહાનગર પાલિકાના કર્મચારી સડક પર આવી ગયા હતા. ઘર્ષણ જનક પરિસ્થિતિ પેદા થયા પછી પોલીસ વિભાગે વેપારી અગ્રણીઓની મીટીંગ બોલાવી હતી. આ મિટિંગમાં વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આગામી બે દિવસમાં વેપારીઓને દુકાન ખોલવાની પરવાનગી મળી જવી જોઈએ. તેમજ વેપારીઓએ બે દિવસ સુધી  મહાનગરપાલિકા અને પોલીસ વિભાગને સહયોગ આપવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આવી મોટી કરી ભૂલ, કેન્દ્ર પ્રધાને વ્યકત કરી નારાજગી જાણો વિગત

આમ કોલ્હાપુરમાં વેપારી અને પોલીસ વિભાગ વચ્ચે હાલ સમાધાન થયું છે. જોવાનું એ રહે છે કે બે દિવસ પછી શું થાય છે.

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version