Site icon

અયોધ્યાની યાત્રા કરનારા માટે ગુડ ન્યૂઝ: ભગવાન શ્રીરામ ના દર્શન માટેનો સમય વધારવામાં આવ્યો

News Continuous Bureau | Mumbai

સાવન મેળાને(Savan Mela) ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિમાં(Shri Ram Janmabhoomi) શ્રી રામ લલ્લાના(Shri Ram Lalla) દર્શનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

શ્રી રામ લલ્લાના દર્શનનો સમયગાળામાં સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધારવામાં આવ્યો છે. 

હવે ભક્તો(Devotees) પ્રથમ પાળીમાં, સવારે 7:00 થી 12:00 વાગ્યા સુધી અને બીજી પાળીમાં, બપોરે 2:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી શ્રી રામ લલ્લાના દર્શન કરી શકશે.  

ઉલેખનીય છે કે અગાઉ પ્રથમ પાળીમાં સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી અને બીજી પાળીમાં, બપોરે 2:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી દર્શન થતા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં શિક્ષણ જગતને હલાવી નાખતો કિસ્સો-7800 વિદ્યાર્થી બોગસ રીતે ક્વોલિફાય થયા- હવે તપાસ

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version