Site icon News Continuous Bureau | Mumbai

રાડો કાંઇ પત્યો નથી : શિવસેનાના આ નેતા ના ઘર પર મોડી રાત્રે થયો હુમલો. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડને લઈને રાજ્યભરમાં શિવસેના અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા છે. 

કેટલાક અજાણ્યા લોકોએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં શિવસેના સાંસદ વિનાયક રાઉતના બંગલા પર સોડાની બોટલ ફેંકી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ચાર અજાણ્યા શખ્સો તેમના બંગલા પર સોડાની બોટલો ફેંકી ત્યાંથી ભાગી ગયા હતા.

બંગલાની સંભાળ રાખનાર વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદના આધારે, માલવણ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 336, 34, 37 (1) અને 135 હેઠળ અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. 

હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. ઘટના બાદ બંગલાની આસપાસ સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે (મંગળવાર) મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકરો વચ્ચે રાણેના નિવેદનને લઈને ઘર્ષણ થયું હતું.

ખતરાની ઘંટી! કાબુલથી ભારત પરત આવેલા 78 લોકોમાંથી આટલા લોકો કોરોના પોઝિટિવ, ક્વોરન્ટાઈન કરાયા ; જાણો વિગતે

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version